गुजरातटॉप न्यूज़

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઉઝા ને મળેલ 99 મું દેહદાન, અને સાથે મળેલ ચક્ષુદાન…

 

આજરોજ પટેલ જેઠાભાઈ જોઈતારામ નુ દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો એ દેહદાન અને ચક્ષુ દાન આપવા નો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થ નું દેહદાન ઝાયડસ હોસ્પિટલ, દાહોદ, અને ચક્ષુદાન જયોતિ

હોસ્પીટલ વિસનગર ને અર્પણ કરવા મા આવ્યો, આ પસંગે શ્રી શૈલેષભાઈ નીગડે એ ચક્ષુ લીધા હતા, સદભાવ ના ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલ પટવા, તુષારભાઈ અને જશુભાઈ એન્જીનીયર, ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×