જેમાં સવારે વહેલા સાધકોના આગમન બાદ 7:30 થી 8:30 જાગરણ ધ્યાન,પછી ચા નાસ્તો, 9 થી 10 નૃત્ય ધ્યાન,પછી ગુરુ પ્રવચન,પછી વિપસ્યાના ધ્યાન, મંત્ર ધ્યાન,ભોજન પ્રસાદી – વિશ્રામ,પછી 4 વાગે ચા- પાણી બાદ ગુરુ પ્રવચન,અને છેલ્લે તાંડવ ધ્યાન કરાવવામાં આવ્યું હતું,
સૌ સાધકોએ આ સોમવાર અને જન્માષ્ઠમીના શિવ અને કૃષ્ણના પ્રિય સંગમ સમા મહા પવિત્ર દિવસે ભક્તિમા રસબોલ થઇ ધન્યતા અનુભવી હતી