આજરોજ પટેલ જેઠાભાઈ જોઈતારામ નુ દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો એ દેહદાન અને ચક્ષુ દાન આપવા નો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થ નું દેહદાન ઝાયડસ હોસ્પિટલ, દાહોદ, અને ચક્ષુદાન જયોતિ
હોસ્પીટલ વિસનગર ને અર્પણ કરવા મા આવ્યો, આ પસંગે શ્રી શૈલેષભાઈ નીગડે એ ચક્ષુ લીધા હતા, સદભાવ ના ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલ પટવા, તુષારભાઈ અને જશુભાઈ એન્જીનીયર, ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર